સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક
પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વ?...
સેન્સેક્સ 430 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000 ને પાર, IT, PSU બેંક, રિયલ્ટી શેરોમાં તેજી
ટેક કન્સલ્ટિંગ કંપની ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ આજે NSEના SME પ્લેટફોર્મ પર જોરદાર શરૂઆત કરી છે. કંપનીનો IPO બજારમાં જબરદસ્ત હિટ સાબિત થયો હતો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. IPO ને કુ...
શનિવારે પણ શેરબજાર રહેશે ખુલ્લું, BSE અને NSE પર થશે મોક ટ્રેડિંગ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેએ શનિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મોક ટ્રેડિંગ સત્રો યોજવાની જાહેરાત કરી છે. આ સત્રોમાં ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્?...
સેન્સેક્સ 360 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24700 ને પાર, RIL, Eternal, NTPC ટોપ ગેઈનર્સ
AXISCADES ટેક્નોલોજીસ લિમિટેડે એરક્રાફ્ટ કેબિન ઇન્ટિરિયર્સ માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરીને એરોસ્પેસ ક્ષેત્રમાં પોતાની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવ્યો છે. કંપનીએ યુરોપ અને અમેરિકા સ્થિત વ?...
સેન્સેક્સ 200 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25600 પર ખુલ્યો
HDFC બેંકની પેટાકંપની HDB ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરે આજે ભારતીય સ્ટોક બજારમાં અત્યંત જોરદાર શરૂઆત કરી છે. તેના પ્રારંભિક જાહેર ભાવની (IPO) સાથે જારી કરાયેલા શેરો માટે રોકાણકારોમાં ખૂબ ઉત્સાહ જો?...
‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખન...
શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય
જૂન 2025 દરમિયાન ભારતીય શેરબજારમાં રિટેલ રોકાણકારોની હાજરીમાં નોંધપાત્ર વળતર જોવા મળ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી એક તરફ તેઓ ઇક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા હતા, તો બીજી તરફ હવે ફરીથી ખર?...
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
ભારતીય શેર બજારોમાં આવતી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ બુધવારે રજા રહેશે અને બીએસઇ અને એનએસઇ પર કોઈ કામકાજ નહીં થાય. શેર બજારમાં રજા ની જાહેરાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કરવામાં આવ?...
NSE નો નવો પરિપત્ર – શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે
શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો બદલાવ તમામ શેર પર લાગુ થવા જઈ રહ્યો હતો. પરંતુ હવે તેમાં વિલંબ થશે. હા, NSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ જે 30 ?...