બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સો?...
કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા
ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિન...
કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામા?...
ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા
આવકવેરા વિભાગે (Income Tax) ઓડિશા અને ઝારખંડમાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. https://twitter.com/ANI/status/1732636559458124152 વધારે સંખ્યામાં નોટો હ?...
ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...
માટી લઈ ઓડિશાથી દિલ્લી જવા રવાના થઈ ટ્રેન, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી લીલી ઝંડી
ભુવનેશ્વરમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અમૃત કળશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ વિશેષ ટ્રેન 270 કળશ લઈ રાજધાની દિલ્લી માટે રવાના થઈ ગઈ છે. આ...
ઓડિશામાં યોજાયું હતું જાતીય જનજાતી મહોત્સવ, ‘આદિવાસીયોનો સમાજમાં મોટો રોલ’ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
શુક્રવારે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નાલ્કો નગરમાં આયોજિત ‘પરિચય: જાતીય જનજાતી મહોત્સવ’ નામના આ કાર્ય...
વિભાજનએ ભારતની આત્મા પર આંચકો હતો, આ દર્દ ભૂલી શકતા નથી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ઓડિશાના ભુવનેશ્વરમાં સોમવારે ‘ભારતના ભાગલાની વાર્તા’ થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભા?...