અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
તેલની ધાર: ગુજરાત કાંઠે રશિયન ક્રૂડ જહાજોની અવરજવર વધી
રશિયા-યુક્રેન યુદ્ધને લઇને વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. પણ ભારતની તટસ્થ વિદેશનીતિ ફરી ચર્ચામાં છે. બીજી તરફ પ્રતિબંધોની પરવા કર્યા વગર ભારત દેશહિતને કેન્દ્રમાં રાખીને રશિયા પાસેથી ન મા...