ભારતીય મજદૂર સંઘનું ૧૯મું ત્રિવાર્ષિક અધિવેશન વડતાલ ખાતે યોજાશે
શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળીને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચે આપીને નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ. સમગ્ર ગુ?...
યુનિફોર્મ સિવિલ કોડ શું છે? લાગુ થશે તો દેશમાં શું થશે અસર, જાણો આ અંગે બધુ જ
હાલ લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે દેશમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે ચર્ચાઓ જાગી છે. આ કાયદોનો મુખ્ય હેતુ એક દેશમાં બધા માટે એક સમાન કાયદો લાગુ કરવાના સંક...
કપડવંજ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરંટીવાળા રથ દ્વારા દરેક પરિવારને સરકારી યોજનાનો લાભ પહોંચાડાશે - જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના નાગરિક સુધી લાભ પહોંચાડવ...
પેટ્રોલના ભાવને લઈને ફરી મોટા સમાચાર, પેટ્રોલિયમ મંત્રીએ શું કર્યું એલાન? વધશે કે ઘટશે?
નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી કારણ કે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહી દીધું છે કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી (વધારે ભાવ) હોવાથી આગામી સ...
વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવા...
નવા વર્ષે લોન્ચ થયેલું ઈસરોનું સ્પેસશટલ XPOSAT કયા રહસ્યો ખોલશે? જોયું કે સાંભળ્યું ન હોય તેવું કરશે
ભારતીય અવકાશ એજન્સી, ઈસરોએ 2024ના વર્ષનું પહેલું અવકાશી મિશન શરુ કરી દીધું છે. ઈસરોએ અંતરિક્ષમાં XPOSAT નામનો સેટેલાઇટ જાહેર કર્યો છે જે બ્રહ્માંડના એવા રહસ્યો જાહેર કરશે જે હજુ પણ કોયડાઓ છે. ઈસરો?...
મુંબઈમાં બાબા સાહેબનો વારસો સચવાયો છે
ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા, આઠમી જુલાઈ 1945ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' ની સ્થાપના કરવામાં આવેલ હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ.આંબેડકર 46 કોલેજોની સ્થાપના કરી હત?...
‘22 જાન્યુઆરીએ ઘરે-ઘરે રામજ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવીશું’: અયોધ્યાથી PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી તમામ દેશવાસીઓને અપીલ કરતાં 22 જાન્યુઆરીના રોજ ઘરે-ઘરે દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે. PM મોદી હાલ અયોધ્યાના પ્રવાસે છે. તેમણે પુનર્નિર્માણ પામેલા અયોધ્યા ?...
‘પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે..’ CM ભૂપેન્દ્ર પટેલે નપાના હોદ્દેદારોને કરી માર્મિક ટકોર
રાજ્યના વિવિધ શહેરોના વિકાસ માટેના રૂપિયા 2,084 કરોડના ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે. 8 મહાનગરપાલિકા અને 169 નગરપાલિકાને ચેક અપાયા છે. જે કાર્યક્રમમાં મુખ્યમંત્...
વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાવાશે ગાંધીનગર શહેર
"ગેટવે ટુ ધ ફ્યુચર"ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કરશે. ભ?...