હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ
કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરુપ એક મોટો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે 3000 રુપ...
ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
ભારતીય નૌકાદળમાં 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલા એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) 'અર્ણાલા' સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહ વિશાખાપટ્ટનમ નૌસેના ડૉકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્?...
કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. https://...
રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
ભારતીય રેલવે તેના મુસાફરો માટે સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્?...
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM મોદીનો સંદેશ
G-7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરી...
PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એકબીજાના દેશો માટે હા...
અમરનાથ યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેરી, હેલિકોપ્ટર સેવા અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય
અમરનાથ યાત્રા 2025: હેલિકોપ્ટર સેવા બંધ, રૂટ 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ સરકારએ આ વર્ષે હેલિકોપ?...
ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી....
‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ
દેશમાં એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્ક?...
ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઇ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા
કેનેડામાં G7 સમિટ પછી, વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 35 મિનિટ વાતચીત થઈ. માહિતી અનુસાર, આ ફોન ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, બંને વચ્ચે ઓપરેશન સિંદ?...