25 નવેમ્બરે અયોધ્યા જશે પીએમ મોદી, રામ મંદિર પર કરશે ધર્મધ્વજની સ્થાપના
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કે પૂર્ણ થઈ ગયું છે અને 25 નવેમ્બર, વિવાહ પંચમીના પવિત્ર દિવસે મંદિરના શિખર પર ‘ધર્મધ્વજ’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક કાર્યને ...
ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
દરિયાઈ સુરક્ષા માટે નૌકાદળને મળ્યું દૃષ્ટિ-10 ડ્રોન, અદાણી ડિફેન્સે ઓછા સમયમાં બનાવવાનો સર્જ્યો રેકોર્ડ
શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની નૌકાદળની કામગીરીમાં બીજા માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં ?...