ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ
ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવની જાહેરાત કરવામાં આવીછે. જે મુજબ તત્કાલ બુકિંગ માટે 1 જુલાઈથી આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક ન?...