ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની ?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે ...
અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભ?...
Operation Sindoorથી ભારતની કૂટનીતિમાં કેટલો આવ્યો બદલાવ?
રાજદ્વારી અને યુદ્ધ વ્યૂહરચના વચ્ચે એક સમાનતા એ છે કે ખુલ્લી આંખે જે દરેકને દેખાય છે તે વાસ્તવમાં બનતું નથી; જે થાય છે તે દરેકને દેખાતું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા, સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની ?...
અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...
સુવર્ણ મંદિરની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, એર ડિફેન્સ ગન તૈનાત
સુવર્ણ મંદિર પર તૈનાત કરવામાં આવેલી વાયુ સંરક્ષણ બંદૂકોની ઘટના ખરેખર અત્યંત ગંભીર અને ઐતિહાસિક છે. આ નિર્ણયો પાછળ જે સંદર્ભો છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ અને તાજેતરના આતંકવા?...
પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા પ્રહાર પછી, પાકિસ્તાને 7 અને 8 મે, 2025ની રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુ?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
“ઓપરેશન સિંદૂર”ના સંદર્ભમાં બનાવવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના મહત્વપૂર્ણ રાજદૌત્યિક પ્રયાસ દર્શાવે છે. ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળતું ?...