2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસ?...
તેમનું ચાલે તો બુલડોઝર ચલાવી દેશે, તેમનું નિવેદન વિવાદિત’, જ્ઞાનવાપી પર યોગીના નિવેદન બાદ ઓવૈસીની પ્રતિક્રિયા.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદ અંગે કહ્યું કે જો તેને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ વધી જશે. આ દરમિયાન સીએમ યોગીએ એવો સવાલ પણ ઉઠાવ્યો કે ત્રિશુલ ત્યાં શું કરી રહ્યું છ?...