પૂર્વ પીએમ ઈમરાન ખાનને 14 વર્ષની જેલ થવાની શક્યતાઃ પાકિસ્તાનના કાયદા મંત્રી
આમ તો પાકિસ્તાનની તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાન પર ઘણા કેસ થયેલા છે પણ હાલમાં જે કેસની ચર્ચા છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. પાકિસ્તાનના કાયદા મંત્રીનુ કહેવુ છે કે, જો ઈમર?...
એશિયા કપમાં આ મેદાન પર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટુર્નામેન્ટનો બદલાયો કાર્યક્રમ
ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા પર દરેક ક્રિકેટ પ્રેમીની નજર હોય છે. ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં દરેક બોલ પર ઇતિહાસ લખાતો હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેન?...
IMF પાસેથી મળેલી લોન સામે આકરી શરતો, પાકિસ્તાનમાં વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ પાંચ રૂપિયાનો વધારો
હવે એવુ સામે આવ્યુ છે કે, પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોનનો નવો હપ્તો ચુકવવા સામે આઈએમએફ દ્વારા આકરી શરતો મુકવામાં આવી છે. આઈએમએફનુ કહેવુ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી ગંભીર છે. અને આગામી ?...
ઈમરાન ખાનને JITએ પૂછ્યા 25 સવાલ, PTI ચીફે કહ્યું- અમે નથી કરાવી 9 મેની હિંસા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની (Imran Khan) 9 મેની હિંસા અંગે રવિવારે ઈસ્લામાબાદ પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઈમરાનને 25 થી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. ઈમરાન ખાન વિરુદ્ધ આ?...
પેશાવર : શીખ મોહલ્લામાં લોખંડનાં દરવાજા છતાં ભય, પરિવારોની હિજરત
લગભગ 6 હજાર શીખની વસ્તીવાળા આ મોહલ્લામાં ઘરની બહાર તાળાં લટકી રહ્યાં છે અને લોકો અંદર ભરાયેલાં છે. 25 જૂને અહીં રહેતા મનમોહન સિંહની હત્યા પછી ભયનું વાતાવરણ છે. મોહલ્લાની શેરીઓમાં અંદર પહોંચ્ય?...
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારોથી ભડક્યુ પાકિસ્તાન, અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના કારણે પાકિસ્તાનને ભારે બળતરા થઈ રહી છે. પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પોતાની સત્તાવાર રાજદ્વારી ચેનલથી ભારતને મદદ કરવા સા?...
વર્લ્ડકપનો ભારત-પાક. વચ્ચેનો જંગ 15 ઓક્ટોબરે અમદાવાદમાં જામશે
જેની લાંબા સમયથી ઈંતેજારી સેવાતી હતી તે વન ડેના વર્લ્ડકપનો કાર્યક્રમ આઈસીસી અને બીસીસીઆઈએ આજે જાહેર કરી દીધો છે. આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આ વર્લ્ડકપમાં ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા...
મોદી-બાયડનની મુલાકાતને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ! સંયુક્ત નિવેદને લઇ કહ્યું-એકતરફી અને ભ્રામક
ગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ નિવેદનમાં બંને દેશોએ તમામ આતંકવાદી સંગ...
બાજવા કહેતા હતા કે પાકિસ્તાની સેના ભારત સામે યુધ્ધ લડી શકે તેમ નથી, ઈમરાન ખાનનો વધુ એક સ્ફોટક ખુલાસો
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હ...