દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સં...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર ભારતે બતાવી તાકાત, રાફેલ,, જગુઆરે ભરી ઉડાણ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સ્થિત ગંગા એક્સપ્રેસવેનો 3.5 કિમી લાંબો રનવે આજે ઈન્ડિયન એરફોર્સ માટે યુદ્ધભૂમિ જેવો બની ગયો છે. રાફેલ, મિરાજ-2000 અને જગુઆર જેવા લડાકુ વિમાનો દિવસ દરમિયાન ઉડાન ભર?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છ...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...
‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન છોડવાની મુદત ઈદને કારણે વધારાઈ
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓની દેશનિકાલની તાજેતરની લહેર અનેક મુદ્દાઓ ઉઠાવે છે—ખાસ કરીને માનવાધિકાર, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ. મુખ્ય મુદ્દાઓ: દેશનિકાલની નવી સમયમર્ય?...
પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હ...
‘અમને છંછેડયા તો આક્રમક થઈ જશું..’, સેના પ્રમુખે સીધી પાકિસ્તાનને આપી ચેતવણી
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન અમને ઉશ્કેરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે પરં?...
ઈરાનમાંથી ૧૦,૦૦૦થી વધુપાકિસ્તાનીની હકાલપટ્ટી, તમામના પાસપોર્ટ રદ કરાયા
૨૦૨૦-૨૦૨૪દરમિયાન ૬૨,૦૦૦થી વધુપાકિસ્તાનીની ગેરકાયદે પ્રવેશ બદલ ધરપકડ ઈરાને તાજેતરમાં ગેરકાયદે રીતે તેના દેશમાં પ્રવેશેલા 10,454 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી છે. આ નાગરિકોએ ઈરાનમાંથી ...