આરએસએસના વડા Mohan Bhagwat એ પાકિસ્તાનને લઈને આપ્યું મોટું નિવેદન, કહી આ વાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે અમે પહેલા કોઈના પર હુમલો કરતા નથી અને જો કોઈ અમારા પર હુમલો કરે તો અમે સહન પણ નથી કરતા. આરએસએસ ચીફે કહ્યું કે અમારા પૂર્વજો દ્વારા નિર?...
વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી
ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મં...
જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. એસસીઓ સમિટમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે એસ.જયશંકરે આતંકવાદ પર સંભળાવ્યું હતું. ઈસ્લામાબાદમાં એસસીઓની બે?...
આજથી શરૂ થશે પાકિસ્તાનમાં SCO સમિટ, છેલ્લા 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત, ઇસ્લામાબાદ બંધ
પાકિસ્તાનમાં SCO સમિટ માટે ઈસ્લામાબાદ લોકડાઉનમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની પ્રથમ મુલાકાત છે.SCO (શાંઘ?...
પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પા?...
‘શર્માજી’ બનીને ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ભૂલ અને 10 વર્ષ પછી થયો મોટો
બેંગલુરુમાં ‘શર્મા પરિવાર’ની ઓળખ સાથે ગેરકાયદેસર રીતે રહેતા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાચીના રશીદ અલી સિદ્દીકી તેની પત્ની અને સાસુ-સસરા સાથે ‘શંકર શર્મા’ ...
‘બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા…’ UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે...
‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...