પાક. ચૂંટણી પંચની વેબસાઇટ પણ બંધ કરી દેવામાં આવી
નવાઝ, મરિયમની જીતને લાહોર હાઇકોર્ટમાં પડકારાઇ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીમાં પીએમએલ-એનના સુપ્રીમો નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝે લાહોરની બે બેઠકો પરથી મેળવેલી જીતને ઇમરાન ખાનના પ?...
શરીફ માટે બેઇમાન બન્યું પાકિસ્તાની સૈન્ય: રાત્રે 8 કલાક મતગણતરી અટકાવી બેલેટ બદલ્યાં પછી નવાઝ આગળ
પાકિસ્તાનમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી મતપેટીઓમાંથી પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકોની એકતરફી જીતનાં પરિણામો આવી રહ્યાં હતાં. આ જોઈને પાક સેના અને નવાઝ શરીફ કેમ્પમાં ધરતીકંપ સર્જ?...
નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા, પણ લાહોર બેઠક જીતી, જાણો કેવી રીતે થઈ હતી રાજકારણમાં એન્ટ્રી?
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ મ?...
પાકિસ્તાનમાં ફરી ઈમરાન ખાનની સરકાર બને તેવા એંધાણ! નેટિઝન્સનો દાવો, આજે આવશે પરિણામ
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી (સામાન્ય ચૂંટણી) અને પ્રાદેશિક ચૂંટણી 2024ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતદાન ચાલી રહ્યું છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની કુલ 336 સીટોમાંથી 265 સીટો માટે સીધી ?...
પાક.માં ચૂંટણીની પૂર્વસંધ્યાએ બે વિસ્ફોટઃ 30નાં મોત
પાકિસ્તાનમાં ગુરૂવારે યોજાનારી સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ બલુચિસ્તાન પ્રાંતમાં બે ઉમેદવારોની ચૂંટણી કચેરીઓની ઓફિસને ટારગેટ બનાવીને બે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં કુલ 30નાં મ?...
પાકિસ્તાનમાં આજે મતદાન : ઇમરાન જ એકમાત્ર મોટો મુદ્દો
પાકિસ્તાનમાં આખરે ગુરુવારના દિવસે મતદાન યોજાનાર છે. 24.15 કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનના 12.8 કરોડ મતદારો નેશનલ એસેમ્બલીની 266 સીટો માટે મેદાનમાં ઉતરેલા 5121 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈય?...
પાકિસ્તાનમાં હાઈબ્રિડ સરકારની શક્યતા, નવા PMની કમાન સૈન્યના હાથમાં રહેશે
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 12.86 કરોડ લોકો મતદાન કરશે. જોકે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રિઝલ્ટને લઈ અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકોને આશા છ?...
ચૂંટણી પહેલા પાકિસ્તાન આતંકી હુમલાથી ધણધણે છે!
અનિશ્ચિતતાની આંધીમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે દિવસ પછી તારીખ 8મી ફેબ્રુઆરી ને ગુરવારે નવી સસ્કાર માટે મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ આતંકવાદ...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
ઈમરાન ખાનને લાગશે વધુ એક મોટો ઝટકો, દોષી ઠરશે તો PTI પર લાગી જશે પ્રતિબંધ!
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી માટે સંકટનો સમયગાળો ખતમ થતો જણાતો નથી. જો પાર્ટીના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન અને અન્ય ટોચના નેતાઓ પર ગયા વર્ષે 9 મેની હિંસક ઘટનાઓ અને પ્રાઈવસી એક...