અમદાવાદમાં કોંગ્રેસની ખેડૂત મહાસભા રહી ફીકી? ઓછી હાજરી વચ્ચે અમિત ચાવડા ભાષણ વગર જ નીકળી ગયા
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસભા અને રેલી ચર્ચાનો વિષય બની છે. 15 જૂને યોજાયેલા આ કાર્યક્રમને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે કે કોંગ્રેસને અપેક્ષ?...