ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે. ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન ...
રવિવારની રાત્રે બાલીસણામાં બબાલ : સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે હિંદુ-મુસ્લિમ જૂથો વચ્ચે ધીંગાણું. મુસ્લિમોએ હિંદુ યુવકને માર મારતા વાતાવરણ બગડ્યું!
લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતા તંગ દિલી ભર્યો માહોલ ઉભો થયો હતો. એકબીજા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે બંન?...