સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી
આત્મા યોજના દ્વારા સમી અને હારીજના ખેડુતો માટે, પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આત્મા યોજના દ્વારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં જીવામૃત, ...
પાટણમાં સોનીવાડા વિસ્તારમાં આવેલ શ્રી તાત્કાલિક હનુમાનદાદાના મંદિર ખાતે આસો સુદ ચૌદસ ના દિવસે પલ્લી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
ખાતે આસો સુદ ચૌદસ ના દિવસે પલ્લી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી તાત્કાલિક હનુમાન દાદાનું મંદિર ઝવેરી બજાર, સોનીવાડા ?...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવ?...
પાટણના ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે પ્રાચીન અલભ્ય દોરી ગરબા
આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટ?...
ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે. ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન ...