વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...