IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...
શીતળા સાતમ પર્વે સિહોર નગરીનાં ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા
સિહોરમાં શ્રાવણનાં વરસાદની પ્રસાદી લેતાં ભાવિક ભક્તોએ ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા માણી છે શીતળા સાતમ પર્વે ધાર્મિક સિહોર નગરીનાં ઐતિહાસિક નવનાથ મહાદેવની યાત્રા ભાવ ભક્તિ અને ઉમંગ સ?...
યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન
કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને અન્ય લોકોને પણ સફાઈ માટે પ્રેરણા આપી હતી. સ્વચ્છ ભારત મિશન થકી પ્રધાનમ?...