ઈન્ડિગો સંકટ વચ્ચે DGCAની મોટી કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર પૂરતી દેખરેખ ન રાખી શકવાનાં કારણસર ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ (FOIs)ને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. આ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ...
શું છે OCI કાર્ડ જેની રાષ્ટ્રપતિએ કરી છે જાહેરાત, આ દેશમાં રહેતા ભારતીયોને મળશે નવા અધિકારો
દેશભરમાં CAA લાગુ થઈ ગયો છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ (Indian President) દ્રૌપદી મૂર્મુએ તેમની મોરેશિયસ મુલાકાત દરમિયાન ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડને લઈને મોટી જાહેરાત કરી હતી. વિદેશમાં રહેતા ભ...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...