CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ?...