તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં PM મોદી નહીં જાય, ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે
બાંગ્લાદેશમાં નવા રાજકીય પરિબળો વચ્ચે તારિક રહેમાનના શપથવિધિ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, વ્યસ્ત કાર્યક્રમોને કારણે પ્રધાનમંત્રી મ?...