‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પર?...
‘પરીક્ષા પે ચર્ચા’માં માંડવીના જય-અવિને જોઈ PM મોદીએ તરત ઓળખ્યા, ચાર વર્ષ જૂની મુલાકાત બની ખાસ
9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ?...