હવે આ લોકોને નહીં મળે PM આવાસ યોજનાનો લાભ! અરજી કરતા પહેલા જાણો નવા નિયમો
કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચલાવી રહી છે. 2015 માં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવ?...