શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવ...
દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, આગામી મંગળવારે અથવા બુધવારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ, તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છ?...
માતા-પિતાની સંમતિ વગર નહીં બને સોશિયલ મીડિયા એકાઉન્ટ! સરકારનો નવો ડ્રાફ્ટ નિયમ જાહેર
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ જરૂરી હોવાની નવી ગાઈડલાઈન એક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકોની ઓનલાઈન ...
પુતિનની ભારતીયોને મોટી ભેટ, નવા વર્ષમાં રશિયા કરવા જઈ રહ્યું છે આ ખાસ કામ
રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. વિઝા ફ્રી નિયમ લાગુ કરવા માટે રશિયા અને ભારત ?...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
‘જ્યારે ભારત બોલે ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે’, ન્યૂયોર્કના મેગા શોમાં PM મોદીની 10 મોટી વાતો
પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્...
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી છે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્...
કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં ર?...
ત્રણ ખાનદાનની ચુંગાલમાં નહી રહે જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં ગર્જયા PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે શ્રીનગરમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગઈકાલે અહીં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો?...