વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ ?...