પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજનાનો માર્ગ મોકળો, આજે NHA સાથે થશે ઐતિહાસિક કરાર
પશ્ચિમ બંગાળના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ?...
NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે, મંત્રીએ આપી આંકડાકીય માહિતી
માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યાર?...
આયુષ્માન કાર્ડને લઈને મોટી અપડેટ : હવે 196 બીમારીઓની નહીં કરાવી શકો સારવાર, લાભાર્થીઓને ઝટકો
લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડ?...