વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જ?...
નડિયાદ : સરદાર કથાના આયોજન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ
સરદારધામ યુવા સંગઠન દ્વારા સરદાર સારે હિંદ કે... "સરદાર કથા" આયોજન અંતર્ગત ખેડા જિલ્લા નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ શ્રી સ્વામીનારાયણ મંદિરના સં?...
સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સર્વ સમાજ સંકલિત “સરદાર કથા” પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન
સરદાર ધામ, કરમસદ યુવા સંગઠન આયોજિત, સર્વ સમાજ સંકલિત "સરદાર કથા" પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું. સરદાર સારે હિન્દ કે, સર્વ સમાજ સંકલિત, સરદાર સાહેબના જીવનની અનોખી અને અદભુત વાતો કરમસ?...