હવે આ લોકોને નહીં મળે PM આવાસ યોજનાનો લાભ! અરજી કરતા પહેલા જાણો નવા નિયમો
કેન્દ્ર સરકાર નાગરિકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચલાવી રહી છે. 2015 માં શરૂ કરાયેલ આ યોજનાનો હેતુ ગરીબો અને જરૂરિયાતમંદોને પાકા મકાન પૂરા પાડવ?...
નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો
નડિયાદના યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર, કેશવકથાકુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કુલ ૩૯,૦૧૩ જેટલા લાભ?...
ભ્રષ્ટાચારથી બનેલ ભાવનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રધામંત્રી આવાસના લોકો થયા ત્રાહિમામ
ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજ...
ભણશે ભારત ! વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન, બજેટમાં મોટું એલાન
વિદ્યાર્થીઓના ભણતર માટે મોદી સરકારે બજેટમાં મોટું એલાન કર્યું છે. સરકારે વિદ્યાર્થીઓને 10 લાખની એજ્યુકેશન લોન આપવાનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકારે મોડલ સ્કીલ લોનમાં સુધારો કર્યો છે જે હે?...