શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...
‘કુંવરબાઈનું મામેરું’ યોજના : ગુજરાત સરકારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ...