ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
સુરતના કામરેજમાં પરિણીતાને ફસાવી ધર્માંતરણનો દબાણ, આરોપી સામે ફરિયાદ નોંધાઈ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાંથી એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્?...