CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે ...
બજરંગદાસ બાપા બગદાણાનાં બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા મહાકુંભમાં સેવાનો મહાયજ્ઞ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ મ...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
140000000 લોકોએ લગાવી સંગમમાં ડૂબકી, આવતીકાલે મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો પહોંચી શકે છે પ્રયાગરાજ
મહાકુંભમાં સતત લોકો ઉમટી રહ્યા છે. પ્રયાગરાજના સંગમ કિનારે આયોજિત મહાકુંભને 16 દિવસ થઈ ગયા છે. આ 16 દિવસમાં 14 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ તરફ હવે 29મીએ યોજાનાર મૌની અમાવસ્યાના અમૃતસ્નાનની...
સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ
શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ ર?...
મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...
પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ
તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ?...
સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ બની કમલા,આ ગોત્ર મેળવ્યું; આજે મહાકુંભ પહોંચશે
એપલના સ્વર્ગસ્થ સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ પણ હિન્દુ ધર્મની સૌથી મોટી ઘટનાઓમાંના એક પ્રયાગરાજ મહાકુંભમાં હાજરી આપશે. તે આજે 13મી જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. તેને હિન્?...