સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષના?...
પ્રયાગરાજમાં ‘મા કી રસોઈ’માં 9 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના આરંભના અવસરે "માં કી રસોઈ"નું ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા "માં કી રસોઈ" યોજનાનું ઉદ્ઘાટન 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળાન?...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...
મહા કુંભ 2025 : આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પ્રથમવાર પાણીની અંદર ડ્રોન તૈનાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્ય?...
મહા કુંભ મેળો ક્યારે શરૂ થશે? તૈયારીઓનો વીડિયો સામે આવ્યો; જાણો તારીખ અને સ્નાનની તિથિ
હિંદુ ધર્મમાં કુંભા મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે આગામી વર્ષ એટલે કે 2025માં મહા કુંભ મેળાનું આયોજન થવાનું છે. જણાવી દઈએ કે, દર 3 વર્ષે કુંભ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહા કુંભ મે...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...
PM મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના, ઈતિહાસ 600 વર્ષ જૂનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજની મુલાકાતે છે. PM અહીં લગભગ 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. PM મોદીએ પ્રયાગરાજમાં અક્ષય વટ અને લેટે હનુમાન મંદિર (સૂતેલા હનુમાનજી મ?...
પીએમ મોદીએ સંગમમાં પ્રાર્થના કરી, 5500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 13મી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. નિષાદરાજ ક્રુઝમાં બેસીને તે સંગમના કિનારે પહોંચ્યો. તે ઋષિ-મુનિઓને મળ્યા છે. પીએમ મોદીની સાથે મુખ્ય?...
પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી
હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિક?...
Tirupati પ્રસાદ વિવાદ બાદ અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાં મંદિર ટ્રસ્ટ લઇ શકે છે આ મોટો નિર્ણય
તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં કથિત ભેળસેળને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાંથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં મંદિરના પ્?...