ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દ્વિતીય દિવસ, પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામા?...
વિરાટ-અનુષ્કાના સવાલો-પ્રેમાનંદ મહારાજે આપ્યા જવાબો, ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો કોહલી પરિવાર
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે પ્રેમાનંદ પાસેથી આશ?...