પદ્મ પુરસ્કાર 2026 વિતરણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને સન્માનિત કર્યા
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો 2026 માટે 131 નામોની જાહેરાત બાદ, સન્માન આપવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે (25 મે, 2026) 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાય?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રા...
રાષ્ટ્રપતિ મુર્મૂએ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાં ભરી ઉડાન, પાકિસ્તાન સરહદ નજીક રચ્યો ઈતિહાસ
ભારતની સૈન્ય શક્તિ અને સ્વદેશી રક્ષણ ટેકનોલોજીના ઈતિહાસમાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ક્ષણ ઉમેરાઈ છે. ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મૂએ જેસલમેર એરફો?...
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ, હવે આજે ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જય...
વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશમાં આજથી વક્ફ કાયદો લાગુ, નોટિફિકેશન જાહેર
દેશમાં વક્ફ સંશોધિત બિલને સંસદીય ગૃહોએ મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે, ત્યારે આજે કેન્દ્ર સરકારે જાહેર વક્ફ કાયદો લાગુ પાડવાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ કાયદ?...
31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...
રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર અને અશોક હોલના નામ બદલાયાં
ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર રહેઠાણ અને કાર્યાલયમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડ...
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ સુવર્ણતક
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણો દેશ ક્રાંતિકારી પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આપણને આપણા દેશને વધુ ઉંચ...