પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...