ચંદીગઢમાં એલર્ટ આપતા સાયરન વાગ્યા, ફરીદકોટમાં ઇન્ટરનેટ બંધ, જાણો અપડેટ
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પ?...
એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના ?...
પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો
પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. પંજાબ: સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કારાવાસ મોહાલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:🔹 દ?...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
‘અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી’ હોશિયારપુરમાં બોલ્યા વડાપ્રધાન
લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. એટલે કે ગુરુવારે (30 મે)એ પ્રચાર-પડઘમ શાંત પડી જશે. છેલ્લા તબક્કામાં પંજાબના હોશિયારપુરમા...
PM મોદીએ પંજાબમાં એકલા ચૂંટણી લડવા પર કરી વાત, અકાલી દળ સાથે અલગ થવાને ગણાવી ભાજપની રણનીતિ
લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ પંજાબમા એકલા હાથે ચૂંટણી લડવા પર વાત કરી છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની ભાજપની રણનીતિ ગણાવી છે. વડા પ્રધાને કહ્યું કે, અકાલ?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
દુષ્કર્મથી ગર્ભવતી થયેલ 11 વર્ષની બાળકી નહીં કરાવી શકે ગર્ભપાત : હાઇકોર્ટનો આદેશ
રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મથી ગર્ભવતી થયેલ 11 વર્ષની બાળકીની ગર્ભપાત કરવાની મંજૂરીની અરજીને ફગાવી દેતા હવે આ બાળકી ગર્ભપાત કરાવી શક્શે નહીં. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે "સંપ?...