INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ
ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ ?...
‘પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો’, ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફૉર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂએ ભારતને ફરી ધમકી આપી છે. ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકાવતા પન્નૂએ કહ્યું કે, તેઓ ભારત પર એ રીતે હુમ?...
ધારાસભ્યની ધરપકડથી INDIA ગઠબંધન પર સંકટ! કોંગ્રેસ-આપ વચ્ચે વિવાદ શરૂ
Congress VS AAP In Punjab : આજે સવારે પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી હતી, સુખપાલ ખૈરાની જૂના NDPS કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇ હવે રાજકારણ ગરમાયું ?...
7 રાજ્યો અને 53 સ્થળો પર NIAના દરોડા, ખાલિસ્તાની નેટવર્કની કમર તોડવા એક્શનમાં
નેશનલ સિક્યોરિટી એજન્સી એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIA દ્વારા સાત રાજ્યોમાં 53 સ્થળોએ ખાલિસ્તાની વિરુધ દરોડા પાડ્યા છે. NIAએ આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરી હત...
ખાલિસ્તાનીઓ-ગેંગસ્ટર્સ સામે તાબડતોબ એક્શન, પંજાબ-હરિયાણા, રાજસ્થાનમાં 50 ઠેકાણે NIAની રેડ
નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIAએ પંજાબ (Punjab), હરિયાણા (haryana), રાજસ્થાન (Rajasthan), દિલ્હી એનસીઆર (Delhi-NCR), ઉત્તરાખંડ (Uttarakhand) અને ઉત્તર પ્રદેશ (Uttar pradesh)મ?...
હિમાચલ-પંજાબના ઘણાં જિલ્લામાં પૂર, ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવા પડ્યાં, યુદ્ધસ્તરે બચાવ અભિયાન શરૂ
પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પ?...
દિલ્હી-NCRમાં થશે વરસાદ! UP અને હિમાચલમાં એલર્ટ, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ.
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ, યુપી-પંજાબની હાલત પણ દયનીય થઈ, અત્યાર સુધી 91 લોકોનાં મોત
ઉત્તરાખંડને મંગળવારે મોનસૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઘમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ પડ્યો અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશના ત્રણ ગંગૌત્ર...