નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...
પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભ?...
તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં
તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબં?...
જય જગન્નાથ! શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, પુરીમાં પવિત્ર ધામના ચારેય કપાટ ખુલ્યાં, સરકારનો નિર્ણય
ભાજપની એક દિવસ જૂની ઓડિશા સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુરુવારે જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા છે. એક દિવસ પહેલા જ તેના સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર આજે સવારે મંજૂરીની...