2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...