90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!
મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામા?...
રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
ભારતીય રેલવે તેના મુસાફરો માટે સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્?...
એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત
ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલ?...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, હવે ચાર કલાકના બદલે 24 કલાક પહેલા બનશે વેઇટિંગ લિસ્ટ
ભારતીય રેલવે (Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે તમારી ટિકિટ ...
ખેડા સાંસદ દેવુસિંહ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગ સાથે એક અગત્યની બેઠક યોજાઇ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપ?...
દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે
દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ...