ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા
ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાન...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ
રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં ...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...
ટ્રેનમા ભીડ ઘટાડવા માટે રેલવે કર્યો મોટો નિર્ણય, હવે જનરલ સીટ પર આ રીતે વેચાશે ટિકિટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે રેલ્વે ટ્રેનની ક્ષમતા અનુસાર ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે ટ?...
એશિયાની સૌથી મોટી AI ઈવેન્ટ આ રાજ્યમાં યોજાશે! ક્રિકેટરોથી લઈને કલાકારો સામેલ થશે
મુંબઈ ટેક વીક (MTW) 2025નું આયોજન મહારાષ્ટ્ર સરકાર અને ટેક આંત્રપ્રિન્યોર્સ એસોસિએશન ઑફ મુંબઈ (TEAM)ના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 સુધી ચાલશે અને તેને એશિયાની સૌથી મોટ...
મુસાફરોના આરોગ્યની ચિંતા કરશે રેલવે; રેલવે સ્ટેશન પર મળશે આ વિશેષ સુવિધા!
મહાકુંભ 2025ને લઈને ભારતીય રેલ્વેએ યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પ્રદાન કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકાર?...
રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ… કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ મીટિંગ યોજાઈ જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રેલવે, રોડ અને એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની બે દિવસીય મુલાકાતે છે. દિલ્હી પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ નરેન્દ્ર મોદીને મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની 15 દિવસમ...
ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની દુનિયામાં હશે બોલબાલા, દાવોસમાં બોલ્યા અશ્વિની વૈષ્ણવ
રેલ્વે, સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈને મોટી વાત કરી હતી વૈષ્ણવે કહ્યું હતુ કે મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિની આગામી લહેર માટે તૈયારી કરી રહ?...