ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ
તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો...
ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામના...
રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ગુરુવારે ઉદ્દઘાટન
વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના?...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...
રાજકોટમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 28 જેટલા લોકોને ખેડા જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં લાગેલી ભયંકર આગની લપેટમાં 28 જેટલા લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે, આ ઘટનામાં મોતને ભેટનાર મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને જલદીથી ન્યાય મળે તે હેતુસર...
શહેરમાં દર 10માંથી 6 ચર્ચા ભાજપ પક્ષની અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ જીવિત
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના જીતશે? અને આ ચર્ચા એટલા માટે કેમ કે 202211 વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બા?...
રાજકોટમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પરેશાન
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અન્વયે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર પવન ફૂંકાવાનું ?...
PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્?...
5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્?...