રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ મેસેજ બાદ ફ્લેટમાંથી મળી લાશ
રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની આનંદભાઈ બોસમીયાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. નંદની મૂળ જેતપુર-નવાગઢની ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : પરિવારનો લિવ-ઇન પાર્ટનર પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી ?...
શાપર-હડમતાળાની ફાર્મા કંપનીમાં EDની મોટી કાર્યવાહી, હવાલા કૌભાંડની તપાસથી ખળભળાટ
રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગુરુવારે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. કેન્દ્રિય તપાસ એજન્સીની ટીમે એક જાણીતી ફાર્?...