‘હુમલાખોરોને પાતાળમાંથી શોધી લાવીશું’, એમવી કેમ પ્લૂટો પર ડ્રોન એટેક કરનારાઓને રાજનાથ સિંહની ખુલ્લી ચેતવણી
ભારત આવી રહેલા માલવાહક જવાજ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમ?...
ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યો?...
રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધા?...
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પેરિસ નજીક સેફરનની એન્જિન મેન્યુફેક્ચરિંગ કેન્દ્રની મુલાકાત લીધી.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પેરિસ નજીક ફ્રેન્ચ ફર્મ સેફરનની જેટ એન્જિન ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી હતી. તેઓ આ મુલાકાત સાથે એરો-એન્જિન ટેક્નોલોજીમાં નવીનતમ વિકાસના સાક્ષી બન્યા હ?...
વાયુસેનાને મળશે 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295: રક્ષામંત્રી રાજનાથ સિંહે ૐ અને સ્વસ્તિકનું બનાવ્યું પ્રતિક
ભારતીય વાયુસેનાના આધુનિકીકરણમાં લાગેલી મોદી સરકાર એક તરફ ફાઈટર જેટ ખરીદી રહી છે, તો બીજી તરફ ઓછા સમયમાં સેનાને કોઈપણ સ્થળે લઈ જવા સક્ષમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈયાર કરી છ...