મોરારિબાપુનાં વ્યાસાસને આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં યોજાશે રામકથા
આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે. સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યા?...
મોરારી બાપુ: જાણો કોણ છે મોરારી બાપુ, જેમની સામે બ્રિટિશ વડાપ્રધાન પણ ઝૂકી ગયા !
મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાના વાચકોમાંના એક છે. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુ રામકથાને એવી વિશિષ્ટ રીતે સંભળાવે છે કે હજારો-લાખો ભક?...
બ્રિટનના પીએમ ઋુષિ સુનક પહોંચ્યા રામ કથામાં, કહ્યું હું રાજનેતા તરીકે નહીં પણ હિંદુ સ્વજન તરીકે આવ્યો
બ્રિટનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હાલ રામ કથા ચાલી રહી છે ત્યારે હવે આ કથામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં આવતા ઋષિ સુનકે કહ્યું હતું હું અહીં રાજકારણી તરીકે ?...