ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે ?...
હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરન?...