અયોધ્યામાં રામનવમીને લઈને નવી ગાઈડલાઈન જાહેર, VIP દર્શન પર ચાર દિવસ રહેશે લગાવ્યો પ્રતિબંધ
રામ નવમીને લઈને શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, નવરાત્રીના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ચાર દિવસો માટે VIP એન્?...
રામ મંદિરમાં થશે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી ડિઝાઇન
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને 17 એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે. કુલ પાંચ મિનિટ સુધી ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરા?...
રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તો હવે સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સત્તાવાર X (જે અગાઉ ટ્વિટર ...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પ્રથમ પસંદ
લગ્ન સીઝનમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કરતા ધર્મનગરી અયોધ્યાની હોટેલો,બેન્કવેટ અને મેરેજ લોનમાં વધુ રોનક જોવા મળી છે. અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ પંચવટી, રામાયણ, શાન-એ-અવધમાં આગામી કેટલાક...
‘આવનારા વર્ષો માટે 22 જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની જશે’, અમિત શાહે પુન: રામ મંદિરને યાદ કર્યું
લોકસભામાં આજે બજેટ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવ?...
પ્રાણ પ્રતિષ્ઠાના 17 દિવસ પછી ફરી અયોધ્યા કેમ પહોંચ્યા અમિતાભ બચ્ચન?
22 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક હતો. આ દિવસે સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી બધાએ ખૂબ જ ઉજવણી કરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બોલિવૂડની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી. અહ?...
કુમાર વિશ્વાસે ગુજરાતી-હિન્દી ભાષા મુદ્દે PMના કર્યા વખાણ, રામ મંદિર અંગે પણ આપી પ્રતિક્રિયા
રાજસ્થાન (Rajasthan)માં રામકથા (Ram Katha) કરવા પહોંચેલા કવિ કુમાર વિશ્વાસે (Kumar Vishwas) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ભરપુર વખાણ કરવાની સાથે અયોધ્યામાં રામ મંદિર અંગે પ્રતિક્રિયા આપી છે. વિશેષ વિમાનથી સિ...
અદ્ભુત વાત ! રામનવમી પર સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે
શ્રી રામ મંદિરનું નિર્માણ ખૂબ જ સુંદર અને અદભૂત રીતે આયોજન સાથે કરવામાં આવ્યું છે. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઓછામાં ઓછી ચાર મોટી રાષ્ટ્રીય એજન્સીઓ, CSIR અને DSTની મદદ લેવામાં ?...
રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનાવવાનો સંકલ્પ લીધો હતો : યોગી
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત સંતો અને મહેમાનોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ વિ?...
PM મોદીએ શેર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો VIDEO, કહ્યું ‘અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે’
રામ ભક્તોની 500 વર્ષ જૂની રાહ ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થઈ ગઈ છે. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અં...