અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમ...
PM મોદી રામ નવમી પર હાઇટેક બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો તેનું ધાર્મિક મહત્વ
ભારતના સૌથી હાઇ-ટેક વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ નવમીના શુભ અવસર પર કરશે. આ પુલ માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નથી પરંતુ તેનું ધાર્મિક, ઐતિહાસિક અને આ?...
રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર
રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે. ઘણી ધાર્મિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભ...
આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ
સમગ્ર ભારતમાં રામ નવમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે, જ્યાં ભગવાન રામ બિરાજમાન છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશથ?...
રામ નવમીના દિવસે સૂર્ય કિરણ રામલલ્લાનો અભિષેક કરશે
અયોધ્યામાં રામનવમી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે સૂર્યની કિરણો લગભગ પાંચ મિનિટ સુધી રામલલ્લાના મસ્તક પર અભિષેક કરશે. આ દિવસે શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તેના માટે અનેકવિધ ત...