નડિયાદ શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાનું સમાપન
સંતરામભૂમિ નડિયાદના આંગણે શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાના સમાપને પૂ .મોરારિબાપુ રામકથા ને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રામ...
શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે પૂ મોરારિબાપુએ રામકથાના પ્રવાહથી ભક્તિમય કરી દીધા
અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં રામકથાનો પ્રવાહ પાંચમા દિવસે આગળ ધપાવતા પૂ મોરારિબાપુ એ પૂ .રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસની કેટ...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...