રામ મંદિરમાં હવે સોનાની અનોખી રામાયણના પણ થશે દર્શન, 1.5 ક્વિન્ટલ છે પુસ્તકનું વજન
રામ મંદિરમાં હવે ભક્તો સોનાની અનોખી રામાયણના દર્શન કરી શકશે. ગર્ભગૃહમાં આ રામાયણની વિધિવત સ્થાપના કરી દેવામાં આવી છે. આ ખાસ રામાયણ મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS સુબ્રમણ્યમ લક્ષ્મીનારાયણ અને ત?...
92 વર્ષની વયે ભગવાન રામના વકીલ બન્યા અને હવે 97 વર્ષે રામ મંદિરમાં દર્શન કરશે
સુનાવણીના પ્રથમ દોરમાં 16 દિવસોમાં 67 કલાક અને ત્રીજા દોરમાં પાંચ દિવસમાં લગભગ 26 કલાક હિંદુ ગ્રંથોના સંદર્ભ તેમજ નકશા સાથે તલસ્પર્શી દલીલ કરીને જજની પેનલને દંગ કરી દીધી ૨૨ જાન્યુઆરીએ યોજાન?...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...
રામાયણના શૂટિંગ દરમિયાન રણબીર માંસ-મદિરા છોડી દેશે
રણબીર કપૂર 'રામાયણ' ફિલ્મનાં શૂટિંગ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરશે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો હોવાથી એક મર્યાદા જાળવવા માટે રણબીરે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રભાસે 'આદિપુરુ?...