દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ અયોધ્યામાં લીધો દર્શન અને રામકથા લાભ
અયોધ્યાધામમાં દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ રામજન્મભૂમિ રામલલા દર્શન અને મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્રવણ લાભ લીધો છે. ભારતવર્ષનાં સનાતન તીર્થ અયોધ્યાધામમાં રામલલાના દર્શન સાથે મો?...
લીંબડીમાં નિમ્બાર્ક ધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન
સુપ્રસિદ્ધ તીર્થસ્થાન સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર લીંબડીમાં આગામી સપ્તાહથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને ર?...
મોરારી બાપુ 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગ ખાતે કરશે રામકથા, 12 હજાર કિલોમીટરની રેલ યાત્રામાં 1008 યાત્રી જોડાશે
શ્રાવણ મહિનાની જલધારાની જેમ કથાકાર મોરારી બાપુ સત્ય પ્રેમ અને કરુણા રુપી રામ કથા હવે 12 જ્યોતિર્લિંગમાં પણ અર્પણ કરશે. અધિક માસ એટલે પુરુષોત્તમ માસમાં ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાં એક એક ...